Thursday, December 11, 2014
Monday, December 8, 2014
Khijadiya - Amitabh Bachchan Birding
Amitabh Bachchan, at Khijadiya Jamnagar
Gujarat : Land of Migratory Birds
Gujarat : Land of Migratory Birds
Saturday, December 6, 2014
Jamnagar Recent News
Here are some of the recent news posted on halar.org / Jamnagar News
સ્વચ્છ ભારત, જામનગર ક્યારે
online Gambling : યઁત્ર જુગાર :
બોડી મસાજ પાર્લર ના પરાક્રમ : Beware
St. ગ્રેગોરીયસ : દિવ પ્રવાસ નહિતર માર્કસ બાદ
ખેલ મહાકુઁભ ૨૦૧૪ ચેસ મા જામનગર ને ગોલ્ડ
રણજીત નગર ના યુવાનો નો સરાહનીય પ્રયાસ
સ્વચ્છ ભારત, જામનગર ક્યારે
online Gambling : યઁત્ર જુગાર :
બોડી મસાજ પાર્લર ના પરાક્રમ : Beware
St. ગ્રેગોરીયસ : દિવ પ્રવાસ નહિતર માર્કસ બાદ
ખેલ મહાકુઁભ ૨૦૧૪ ચેસ મા જામનગર ને ગોલ્ડ
રણજીત નગર ના યુવાનો નો સરાહનીય પ્રયાસ
Saturday, November 8, 2014
Jamnagar News on Android
Jamnagar News is now on Android , click
https://play.google.com/store/apps/details?id=org.halar.jamnagar
https://play.google.com/store/apps/details?id=org.halar.jamnagar
Sunday, October 5, 2014
Six pakistani fisherman nabbed
Six Pakistani fishermen were caught by the Coast Guard sleuths after their boat intruded into Indian waters near Jamnagar coast on Sunday.
"Six Pakistani fishermen were caught when their boat intruded into Indian waters near Jamnagar coast," a Coast Guard official said.
Pakistan Maritime Security Agency (MSA) had apprehended 82 Indian fishermen along with their 13 boats in two different incidents in the recent past.
"Six Pakistani fishermen were caught when their boat intruded into Indian waters near Jamnagar coast," a Coast Guard official said.
Pakistan Maritime Security Agency (MSA) had apprehended 82 Indian fishermen along with their 13 boats in two different incidents in the recent past.
Thursday, September 18, 2014
Balachadi ગણેશ વિસર્જન સફાઇ
ગણેશ વિસર્જન : બાલાચડીના કિનારે સફાઈ
ગણેશ વિસર્જન બાદ અઁદાજે ૮૦૦૦ ખઁઙિત મુર્તિઓ જામનગરના સમુદ્ર કિનારે પઙિ રહે છે. અામા થી ૪૦૦૦ બાલાચઙી ના બિચ પર હોય છે.
જામનગર શહેરની નવાનગર નેચરલ પાર્ક દ્વારા વિદ્યાર્થીઓ તેમજ અનેક સંસ્થાઓને સાથે સફાઈ કરવામાં આવી છે.
દરિયામાં આશરે ૧ કિ.મી જેટલા દરિયાની સપાટી પર ગણેશજીની પ્રતિમા જ તુટી જતાં અવશેષો હતાં. જેમાં ક્યાય ચાલવાની પણ જગ્યા ન હતી.
સફાઈ માટે શહેરની નવાનગર નેચર ક્લબ સંસ્થા હેઠળ મરીન નેશનલ પાર્ક તેમજ શહેરની એમ.પી.શાહ કોલેજ, આયુર્વેદિક કોલેજ, હરિયા કોલેજ, ડિ.કે.વી કોલેજ, મરીન નેશનલ પાર્ક, એન.સી.સી કેડસ સહિતના આશરે ચારસો જેટલા લોકો સંસ્થામાં જોડાયા હતાં અને બાલાચડી દરિયા કિનારેથી તેમજ કાદવ-કિચડમાં ખુપેલી ર્મુિતઓને એકત્રિત કરીને સફાઈ કરવામાં આવી હતી.
નવાનગર નેચર ક્લબના વિજ્યસિંહ જાડેજાએ દુઃખદ સાથે જણાવ્યું હતું કે શહેરમાં અનેક સંસ્થાઓ, મંડળો, કોમ્પલેક્સોમાં ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. પરંતુ આ સફાઈ અભિયાનમાં એક પણ સંસ્થાનો સભ્ય કે તેના તરફથી માણસ જોડાયો ન હતો.
સમાચાર સૌજન્ય: સઁદેશ
ગણેશ વિસર્જન બાદ અઁદાજે ૮૦૦૦ ખઁઙિત મુર્તિઓ જામનગરના સમુદ્ર કિનારે પઙિ રહે છે. અામા થી ૪૦૦૦ બાલાચઙી ના બિચ પર હોય છે.
જામનગર શહેરની નવાનગર નેચરલ પાર્ક દ્વારા વિદ્યાર્થીઓ તેમજ અનેક સંસ્થાઓને સાથે સફાઈ કરવામાં આવી છે.
દરિયામાં આશરે ૧ કિ.મી જેટલા દરિયાની સપાટી પર ગણેશજીની પ્રતિમા જ તુટી જતાં અવશેષો હતાં. જેમાં ક્યાય ચાલવાની પણ જગ્યા ન હતી.
સફાઈ માટે શહેરની નવાનગર નેચર ક્લબ સંસ્થા હેઠળ મરીન નેશનલ પાર્ક તેમજ શહેરની એમ.પી.શાહ કોલેજ, આયુર્વેદિક કોલેજ, હરિયા કોલેજ, ડિ.કે.વી કોલેજ, મરીન નેશનલ પાર્ક, એન.સી.સી કેડસ સહિતના આશરે ચારસો જેટલા લોકો સંસ્થામાં જોડાયા હતાં અને બાલાચડી દરિયા કિનારેથી તેમજ કાદવ-કિચડમાં ખુપેલી ર્મુિતઓને એકત્રિત કરીને સફાઈ કરવામાં આવી હતી.
નવાનગર નેચર ક્લબના વિજ્યસિંહ જાડેજાએ દુઃખદ સાથે જણાવ્યું હતું કે શહેરમાં અનેક સંસ્થાઓ, મંડળો, કોમ્પલેક્સોમાં ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. પરંતુ આ સફાઈ અભિયાનમાં એક પણ સંસ્થાનો સભ્ય કે તેના તરફથી માણસ જોડાયો ન હતો.
સમાચાર સૌજન્ય: સઁદેશ
Monday, September 15, 2014
Traffic Jamnagar : ટ્રાફીક જામનગર
Jamnagar is facing traffic jam with just 36 traffic policemen to spare.
નગર મા અાજકાલ ટ્રાફિક જામ બહુ છે, કેમ ના હોય
લાખો રૃપિયાના ખર્ચે જે ટ્રાફિક સિગ્નલો નાખવેલ છે, તે બધા નકામા ધુળ ખાય છે.
ગુરૃદ્વારા, અંબર ચોકડી, જી.જી.હોસ્પિટલ, ડી.કે.વી, બેડી ગેઈટ, સાત રસ્તા ના સિગ્નલ ખરાબ થયેલ છે.
શહેરમાં દિવસે-દિવસે ટ્રાફિકની વધેલ છે.અને રેંકડીઓ તેમજ દુકાનદારોના દબાણના કારણે રસ્તાઓ સાંકડા બનતા જાય છે.
નવાઇ ની વાત અે છે કે ટ્રાફિકની સમસ્યાને કાબુમાં કરવા માટે માત્ર છત્રીસ જ ટ્રાફિક જવાનો કાર્યરત છે.
નગર મા અાજકાલ ટ્રાફિક જામ બહુ છે, કેમ ના હોય
લાખો રૃપિયાના ખર્ચે જે ટ્રાફિક સિગ્નલો નાખવેલ છે, તે બધા નકામા ધુળ ખાય છે.
ગુરૃદ્વારા, અંબર ચોકડી, જી.જી.હોસ્પિટલ, ડી.કે.વી, બેડી ગેઈટ, સાત રસ્તા ના સિગ્નલ ખરાબ થયેલ છે.
શહેરમાં દિવસે-દિવસે ટ્રાફિકની વધેલ છે.અને રેંકડીઓ તેમજ દુકાનદારોના દબાણના કારણે રસ્તાઓ સાંકડા બનતા જાય છે.
નવાઇ ની વાત અે છે કે ટ્રાફિકની સમસ્યાને કાબુમાં કરવા માટે માત્ર છત્રીસ જ ટ્રાફિક જવાનો કાર્યરત છે.
Saturday, September 13, 2014
9 DAM Overflow
Last few days of sparse rains bought new water in Jamnagar Dams, however the Ranjit Sagar dam that provide drinking water to City has almost no water.
હાલાર પંથકના અત્યાર સુધીમાં નવ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે,
શહેરને પાણી પુરૃ પાડતા રણજીતસાગર ડેમમાં પાણીની આવક થઈ નથી.
ફુલઝર-૧ - રફુટ,
ડાયામીણસર - ૦.૩૩,
આજી-૪ - ૦.૩૩,
ઉંડ-૧ - ૦.ર૦,
વોડીશાંગ - ૧.૧પ,
મીણસાર-વી - ૦.૬૬,
વેરાડી-ર - ૧.૧પ,
વેરાડી-૧ - ૧.૯૦
હાલાર પંથકના અત્યાર સુધીમાં નવ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે,
શહેરને પાણી પુરૃ પાડતા રણજીતસાગર ડેમમાં પાણીની આવક થઈ નથી.
ફુલઝર-૧ - રફુટ,
ડાયામીણસર - ૦.૩૩,
આજી-૪ - ૦.૩૩,
ઉંડ-૧ - ૦.ર૦,
વોડીશાંગ - ૧.૧પ,
મીણસાર-વી - ૦.૬૬,
વેરાડી-ર - ૧.૧પ,
વેરાડી-૧ - ૧.૯૦
Labels:
Agriculture,
jamnagar,
Jamnagar News,
Jodiya,
Kalavad,
Kalyanpur,
Khambhalia,
news,
Rain
Wednesday, April 30, 2014
Gujarat Voting 2014 Elections
Here are the voting percentage of Gujarat 2014 Loksabha Election. Constituency wise.
Jamnagar registedred around 60% voting.
Bhavnagar 54.11%
Gandhinagar 52.10%
Surendranagar 47%
Jamnagar 59.22%
Junagadh 55.99%
Amreli 49%
Anand 59.53l
Kheda 55.76%
Dahod 59.02%
Surat 58.84%
Vadodra 72%
Chotaudepur 53%
Navsari 65.04%
Valsad 66%
Kutch 53.17%
Banskantha 61%
Patan 51.25%
Mahesana 60.84%
Panchmahal 56.11%
Bharuch 66%
Porbandar 43.64%
Sabarkantha 63%
Ahemedabad purva 57%
Ahemedabad paschim 53%
Bardoli 67.61 %
Rajkot 51.74
Div-daman 76.86%
Dadranagar haveli 81%
Jamnagar registedred around 60% voting.
Bhavnagar 54.11%
Gandhinagar 52.10%
Surendranagar 47%
Jamnagar 59.22%
Junagadh 55.99%
Amreli 49%
Anand 59.53l
Kheda 55.76%
Dahod 59.02%
Surat 58.84%
Vadodra 72%
Chotaudepur 53%
Navsari 65.04%
Valsad 66%
Kutch 53.17%
Banskantha 61%
Patan 51.25%
Mahesana 60.84%
Panchmahal 56.11%
Bharuch 66%
Porbandar 43.64%
Sabarkantha 63%
Ahemedabad purva 57%
Ahemedabad paschim 53%
Bardoli 67.61 %
Rajkot 51.74
Div-daman 76.86%
Dadranagar haveli 81%
Friday, April 25, 2014
બાળક...
બાળકને મારવાના કોઈ જ લાભ નથી. મારવાથે ઊલટું તે વધારે બગડે છે. આનાથી એની આત્મચાહના ઓછી થાય છે. હંમેશા માબાપનો અને શિક્ષકોનો માર ખાનારાં બાળકો ક્યાં તો આક્રમક બની જાય છે અથવા વધારે દબાયેલાં રહેતાં હોય છે. જે વ્યક્તિ નાનપણમાં એનાં માબાપનો માર ખાઈને મોટી થયેલી હોય છે એ વખત જતાં પોતાનું કામ કઢાવવા માટે હિંસા અને આક્રમકતાનો ઉપયોગ કરતી થઈ જાય છે. માર ખાનારાં બાળકોની અંદર પુખ્ત વયે આત્મવિશ્વાસનો અભાવ તેમ જ હતાશાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આધુનિક સંશોધનોથી એવું પણ જણાયું છે કે આવી વ્યક્તિઓ મોટી થઈને નીચલા દરજ્જાની, ઓછા વેતનની નોકરીથી ચલાવી લેતા હોય છે.
પ્રશ્ન એ છે કે માબાપ બાળકોને મારે છે કેમ ? જેમણે નાનપણમાં માર ખાધેલો હોય એવાં માબાપમાં સ્વાભાવિક રીતે જ એના સંસ્કારો રહેવાના. પોતે બાળપણમાં મેળવેલા તમાચા અને ધોલધપાટનો જાણે કે તેઓ પોતાનાં બાળકો પાસેથી હિસાબ ચૂકતે કરતા હોય છે. ઘણાં માતાપિતા પોતાના જીવનની અને રોજબરોજની પડોજણોનો રોષ બાળક પર કાઢતા હોય છે. સાસુના ત્રાસથી કંટાળેલી માતા કે ઑફિસના કામના બોજ અને ઉપરીની જોહુકમીથી ચિડાયેલો પિતા એમનું બધું જોર બાળક પર કાઢતા હોય છે. એમના જીવનનો તણાવ ખોટી રીતે વ્યક્ત કરવા માટે બાળક હથિયાર બની જાય છે. આને ‘પાડાને વાંકે પખાલીને ડામ’ જ કહેવાય કે ? પોતાની હતાશા વ્યક્ત કરવા માટે લાચાર બાળકથી વધારે સારું હાથવગું બીજું કયું સાધન એમને મળે ? બાળકને શિસ્તના હેતુસર મારનાર માબાપ પણ કંઈ ઓછાં નથી, પણ એમણે સમજી લેવું જોઈએ કે આ ઉપાય બાળકને સન્માર્ગે વાળતો નથી. તેથી બાળકને મારતાં પહેલાં બે વાર વિચાર કરજો. બાળકને મારવાનું મન થાય ત્યારે શું કરશો ?
આ રહી થોડી ઉપયોગી ચાવીઓ :
[1] સ્વસ્થતા ગુમાવો નહીં : બાળકનું વર્તન જ્યારે તમને ખૂબ જ અકળાવે ત્યારે તમારો લાગણીઓ પરનો કાબૂ જાય એ સ્વાભાવિક છે. પણ યાદ રાખો કે બાળકોમાં તેમનાં માબાપની લાગણીઓ સાથે રમત રમવાની અકળ આદત હોય છે. માબાપ અકળાતાં હોય ત્યારે એમને મજા પડી જાય છે અને એ એમની વધારે પરીક્ષા કરે છે. આવી વખતે એ જગ્યા છોડીને આઘા ખસી જવામાં જ શાણપણ છે. આનાથી જાત પરનો સંયમ ગુમાવવાનો વખત આવશે નહીં.
[2] દઢતા જાળવો, પણ વહાલના ભોગે નહીં : ઘણી વાર માબાપના સૂચન પ્રત્યે બાળક ધરાર આંખ આડા કાન કરે છે ત્યારે માબાપનો પિત્તો જાય એ સ્વાભાવિક છે. આવા વખતે હાથ ઊઠી જાય એ વિકલ્પ કામ કરતો નથી. એને બદલે સહેજ નમો, બાળકની નજીક જાઓ અને એને પ્રેમથી સ્પર્શીને તમારી આજ્ઞા મક્ક્મ શબ્દોમાં રજૂ કરો. તે વખતે તમારા અવાજમાં વહાલ વ્યક્ત કરવાનું ભૂલશો નહીં. આપણે ગુસ્સે થઈએ ત્યારે ઘણું કરીને બાળક પ્રત્યેનું આપણું વહાલ વીસરી જઈએ છીએ, પણ તે બરાબર નથી. પ્રેમ અને ગુસ્સો સાથે સંભવી શકે છે. વર્તનમાં ગુસ્સો નહીં પણ દઢતા આણવી જરૂરી છે.
[3] બાળકને પસંદગી આપો : બાળક કંઈ અણગમતી પ્રવૃત્તિ કરતું હોય ત્યારે એને મારીને રોકવાથી કામ સરશે નહીં. એના બદલે એને પસંદગી આપો. જેમ કે જમવા બેસતી વખતે એ રમત કર્યા કરતું હોય ત્યારે એને સ્પષ્ટ પૂછો કે : ‘તારે રમત રમવી છે કે પછી ખાઈ લેવું છે ?’ અથવા તમે એને ભણાવવા બેસાડો તે વખતે અભ્યાસમાં ચિત્ત પરોવવાને બદલે ટી.વી. જોવાનું ચાલુ રાખે તો એને કહી શકાય, ‘તું અભ્યાસ કરવા ન માંગતો હોય તો હું અહીંથી જતો રહું અને મારું કામ કરું.’ પછી તમારા શબ્દોને ચોક્કસ અમલમાં મૂકો; બાળક રમત કરવાનું તમારું સૂચન અવગણવાનું ચાલુ રખે તો તમે એ જગ્યાએથી ખસી જાઓ અને બાળક અભ્યાસની તૈયારી બતાવે ત્યારે જ ત્યાં પરત આવો.
[4] એને પરિણામનું ભાન કરાવો : રમત રમતાં એ પડોશીની બારીનો કાચ તોડી આવે તો એને મારવાથી એ સુધરશે નહીં. પછી ભવિષ્યમાં ફરીથી જ્યારે એ કંઈ ભૂલ કરી બેસશે ત્યારે તમારા મારથી બચવા માટે એ એની ભૂલ તમારાથી સંતાડશે અથવા તો જૂઠું બોલીને જાત બચાવવાનો પ્રયાસ કરશે. એને બદલે એને એના અવિચારી કાર્યથી પેદા થયેલા પરિણામનો ખ્યાલ આપો અને પોતાના કાર્યની જવાબદારીનો સ્વીકાર કરવાની ટેવ પાડો.
[5] બાળકને વિચારવાનો સમય આપો : બાળક જ્યારે માબાપ સાથે નક્કી થયેલા કોઈ મુદ્દામાંથી ધરાર ફરી જાય ત્યારે એને મારવાની વૃત્તિ થઈ આવે એ સ્વાભાવિક છે, પણ વ્યર્થ છે. એને બદલે એને એનું વર્તન સુધારવાની તક આપો. એને એ માટે પૂરતો સમય આપો. અપેક્ષિત વર્તન કરીને એ તમારો વિશ્વાસ પુન: જીતી લે માટે એને સ્પષ્ટ ચેતવણી સાથે થોડો સમય આપો.
[6] ઘર્ષણ ટાળો : બાળક સાથે કંઈ વિવાદાસ્પદ બને ત્યારે એની સાથે વ્યર્થ દલીલમાં ઊતરવાને બદલે એ પરિસ્થિતિથી તત્કાળ દૂર થઈ જાઓ, બીજા રૂમમાં જતા રહો અથવા અન્ય કામમાં લાગી જાઓ. પછી જ્યારે પરિસ્થિતિ ઠેકાણે પડે ત્યારે બાળક સાથેની વાતચીત આગળ વધારો. પરસ્પર જીદમાં એ વખતે એ મુદ્દાને વળગી રહેવા જઈએ તો નાહક આપણે આપણો ગુસ્સો ગુમાવીને બાળકને મારી પાડીએ એવું બને. એને બદલે એને શાંતિ અને મક્કમતાથી કહો : ‘હું બાજુની રૂમમાં મારું કામ કરું છું; તું જ્યારે શાંતિથી વાત કરવા તૈયાર થાય ત્યારે મને કહેજે.’
[7] બાળક પાસેથી શું અપેક્ષિત છે એની એને અગાઉથી સ્પષ્ટ જાણ કરો : બાળક પાસેથી શું ઈચ્છીએ છીએ એની જો એને સ્પષ્ટતા જ ન હોય તો એ મૂંઝાઈ જાય અને આપણને અકળામણમાં મૂકે એવું વર્તન કરી બેસે એવું બને. એ એના મિત્રોની સંગત માણી રહ્યું હોય ત્યારે એકાએક જ આપણે એને ‘તાત્કાલિક ઘેર પાછો આવી જા નહીં તો હું તને જોઈ લઈશ.’ એવો હુકમ કરી દઈએ તે બરાબર નથી. એને બદલે એ જ્યારે એના દોસ્તને ત્યાં જવા નીકળે ત્યારે જ સ્પષ્ટ જણાવીએ કે સાંજે છ વાગ્તા પહેલાં પાછો આવી જજે. તો એ આપણી આજ્ઞાને આયોજનપૂર્વક અનુસરી શકે અને બિનજરૂરી ઘર્ષણમાંથી આપણે ઊગરી જઈએ.
[8] તમારા જૂના દિવસોને યાદ કરો : તમારા બાળપણમાં તમને તમારા માબાપનો માર પડતો એ તમને ગમતું ? માર ખાતી વખતે તમારા મનમાં શી લાગણી ઊઠતી ? તમારા સ્વમાન અને આત્મગૌરવ પર ઘા થતો એ તમને પસંદ હતો ? તમને પસંદગી આપવામાં આવે તો તમે તમારા બાળપણમાં તમારા માબાપનો પ્રેમ પસંદ કર્યો હોત કે માર ? આજે તમને તમારી ભૂલ બદલ કોઈ મારે એ ગમે ખરું ? તમે આજે કદી કોઈ ભૂલ કરતા જ નથી ? તમારી ભૂલનો અહેસાસ તમને કોઈ અપમાનિત કરીને કે બધાંની વચ્ચે મારીને કરાવે એ તમને ગમે ખરું ? બાળકને મારીને તમે તમારા નાનપણમાં ખાધેલા મારનો બદલો લો છો કે પછી તમારા માબાપ પાસેથી મળેલા આ ખોટા શિક્ષણનો તદ્દન લાચારીથી કે અવશપણે અમલ કરી રહ્યા છો ? આ સઘળા પ્રશ્નોના ઉત્તર તમને તમારું આજનું વર્તન ઘડવામાં ચોક્કસપણે ઉપયોગી થશે.
[9] પોતાની જાત માટે થોડો સમય કાઢો : જે માબાપ જીવનમાં રઘવાયાં થયાં હોય, શાંતિનો અભાવ અનુભવતા હોય, હતાશામાં જીવતાં હોય, જીવનશક્તિનો અભાવ અનુભવતા હોય એ એમના બાળક સાથેના વર્તનમાં પોતાનો કાબૂ ગુમાવી બેસે એવો પૂરેપૂરો સંભવ છે. પોતાની હતાશા બાળક પર કઢાય નહીં. પોતાના મનોરંજનનો ખ્યાલ રાખો. નિયમિત કસરત કરો. ઈતર વાંચન કરો. પોતાના શોખની કે રુચિની પ્રવૃત્તિ માટે નિયમિત થોડો સમય કાઢો. કામમાંથી રજા પાડો. હળવાશનો સમય કાઢો. પોતાના દિલનો ઊભરો કોઈની આગળ વ્યક્ત કરી કાઢો. મન જો હળવું હશે તો પોતાના વર્તન પરનો કાબૂ અકબંધ રહેશે એ નક્કી છે
Subscribe to:
Posts (Atom)
Featured Post
2018 Jamnagar Rain as of 17-7
Dhrol (dist Janagar) 2.5 inch Lalpur (dist Jamnagar) 3 inch Jamnagar (dist Jamnagar) 3 inch Jamjodhpur (dist Jamnagar) 2 inch ...
