Wednesday, February 25, 2015
Tuesday, December 23, 2014
અાતિથ્ય અકસ્માત, ત્રણ ભાઇઅો સહિત ચાર ના મ્રુત્યુ
શહેરની વાલકેેશ્વરનગરીમાં ગઈકાલે ગટર સાફ કરવા ઉતરેલા સફાઈ કામદારને અચાનક ગુગળામણ થઇ હતી, તેને બચાવવા પડેલા અાતિથ્ય હોટલના ત્રણ ભાઈઓ ના ઝેરી ગેસની અસરથી મ્રુત્યુ નિપજ્યા હતા. Read more http://blog.halar.org/2014/12/blog-post_22.html
Thursday, December 11, 2014
Monday, December 8, 2014
Khijadiya - Amitabh Bachchan Birding
Amitabh Bachchan, at Khijadiya Jamnagar
Gujarat : Land of Migratory Birds
Gujarat : Land of Migratory Birds
Saturday, December 6, 2014
Jamnagar Recent News
Here are some of the recent news posted on halar.org / Jamnagar News
સ્વચ્છ ભારત, જામનગર ક્યારે
online Gambling : યઁત્ર જુગાર :
બોડી મસાજ પાર્લર ના પરાક્રમ : Beware
St. ગ્રેગોરીયસ : દિવ પ્રવાસ નહિતર માર્કસ બાદ
ખેલ મહાકુઁભ ૨૦૧૪ ચેસ મા જામનગર ને ગોલ્ડ
રણજીત નગર ના યુવાનો નો સરાહનીય પ્રયાસ
સ્વચ્છ ભારત, જામનગર ક્યારે
online Gambling : યઁત્ર જુગાર :
બોડી મસાજ પાર્લર ના પરાક્રમ : Beware
St. ગ્રેગોરીયસ : દિવ પ્રવાસ નહિતર માર્કસ બાદ
ખેલ મહાકુઁભ ૨૦૧૪ ચેસ મા જામનગર ને ગોલ્ડ
રણજીત નગર ના યુવાનો નો સરાહનીય પ્રયાસ
Saturday, November 8, 2014
Jamnagar News on Android
Jamnagar News is now on Android , click
https://play.google.com/store/apps/details?id=org.halar.jamnagar
https://play.google.com/store/apps/details?id=org.halar.jamnagar
Sunday, October 5, 2014
Six pakistani fisherman nabbed
Six Pakistani fishermen were caught by the Coast Guard sleuths after their boat intruded into Indian waters near Jamnagar coast on Sunday.
"Six Pakistani fishermen were caught when their boat intruded into Indian waters near Jamnagar coast," a Coast Guard official said.
Pakistan Maritime Security Agency (MSA) had apprehended 82 Indian fishermen along with their 13 boats in two different incidents in the recent past.
"Six Pakistani fishermen were caught when their boat intruded into Indian waters near Jamnagar coast," a Coast Guard official said.
Pakistan Maritime Security Agency (MSA) had apprehended 82 Indian fishermen along with their 13 boats in two different incidents in the recent past.
Thursday, September 18, 2014
Balachadi ગણેશ વિસર્જન સફાઇ
ગણેશ વિસર્જન : બાલાચડીના કિનારે સફાઈ
ગણેશ વિસર્જન બાદ અઁદાજે ૮૦૦૦ ખઁઙિત મુર્તિઓ જામનગરના સમુદ્ર કિનારે પઙિ રહે છે. અામા થી ૪૦૦૦ બાલાચઙી ના બિચ પર હોય છે.
જામનગર શહેરની નવાનગર નેચરલ પાર્ક દ્વારા વિદ્યાર્થીઓ તેમજ અનેક સંસ્થાઓને સાથે સફાઈ કરવામાં આવી છે.
દરિયામાં આશરે ૧ કિ.મી જેટલા દરિયાની સપાટી પર ગણેશજીની પ્રતિમા જ તુટી જતાં અવશેષો હતાં. જેમાં ક્યાય ચાલવાની પણ જગ્યા ન હતી.
સફાઈ માટે શહેરની નવાનગર નેચર ક્લબ સંસ્થા હેઠળ મરીન નેશનલ પાર્ક તેમજ શહેરની એમ.પી.શાહ કોલેજ, આયુર્વેદિક કોલેજ, હરિયા કોલેજ, ડિ.કે.વી કોલેજ, મરીન નેશનલ પાર્ક, એન.સી.સી કેડસ સહિતના આશરે ચારસો જેટલા લોકો સંસ્થામાં જોડાયા હતાં અને બાલાચડી દરિયા કિનારેથી તેમજ કાદવ-કિચડમાં ખુપેલી ર્મુિતઓને એકત્રિત કરીને સફાઈ કરવામાં આવી હતી.
નવાનગર નેચર ક્લબના વિજ્યસિંહ જાડેજાએ દુઃખદ સાથે જણાવ્યું હતું કે શહેરમાં અનેક સંસ્થાઓ, મંડળો, કોમ્પલેક્સોમાં ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. પરંતુ આ સફાઈ અભિયાનમાં એક પણ સંસ્થાનો સભ્ય કે તેના તરફથી માણસ જોડાયો ન હતો.
સમાચાર સૌજન્ય: સઁદેશ
ગણેશ વિસર્જન બાદ અઁદાજે ૮૦૦૦ ખઁઙિત મુર્તિઓ જામનગરના સમુદ્ર કિનારે પઙિ રહે છે. અામા થી ૪૦૦૦ બાલાચઙી ના બિચ પર હોય છે.
જામનગર શહેરની નવાનગર નેચરલ પાર્ક દ્વારા વિદ્યાર્થીઓ તેમજ અનેક સંસ્થાઓને સાથે સફાઈ કરવામાં આવી છે.
દરિયામાં આશરે ૧ કિ.મી જેટલા દરિયાની સપાટી પર ગણેશજીની પ્રતિમા જ તુટી જતાં અવશેષો હતાં. જેમાં ક્યાય ચાલવાની પણ જગ્યા ન હતી.
સફાઈ માટે શહેરની નવાનગર નેચર ક્લબ સંસ્થા હેઠળ મરીન નેશનલ પાર્ક તેમજ શહેરની એમ.પી.શાહ કોલેજ, આયુર્વેદિક કોલેજ, હરિયા કોલેજ, ડિ.કે.વી કોલેજ, મરીન નેશનલ પાર્ક, એન.સી.સી કેડસ સહિતના આશરે ચારસો જેટલા લોકો સંસ્થામાં જોડાયા હતાં અને બાલાચડી દરિયા કિનારેથી તેમજ કાદવ-કિચડમાં ખુપેલી ર્મુિતઓને એકત્રિત કરીને સફાઈ કરવામાં આવી હતી.
નવાનગર નેચર ક્લબના વિજ્યસિંહ જાડેજાએ દુઃખદ સાથે જણાવ્યું હતું કે શહેરમાં અનેક સંસ્થાઓ, મંડળો, કોમ્પલેક્સોમાં ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. પરંતુ આ સફાઈ અભિયાનમાં એક પણ સંસ્થાનો સભ્ય કે તેના તરફથી માણસ જોડાયો ન હતો.
સમાચાર સૌજન્ય: સઁદેશ
Monday, September 15, 2014
Traffic Jamnagar : ટ્રાફીક જામનગર
Jamnagar is facing traffic jam with just 36 traffic policemen to spare.
નગર મા અાજકાલ ટ્રાફિક જામ બહુ છે, કેમ ના હોય
લાખો રૃપિયાના ખર્ચે જે ટ્રાફિક સિગ્નલો નાખવેલ છે, તે બધા નકામા ધુળ ખાય છે.
ગુરૃદ્વારા, અંબર ચોકડી, જી.જી.હોસ્પિટલ, ડી.કે.વી, બેડી ગેઈટ, સાત રસ્તા ના સિગ્નલ ખરાબ થયેલ છે.
શહેરમાં દિવસે-દિવસે ટ્રાફિકની વધેલ છે.અને રેંકડીઓ તેમજ દુકાનદારોના દબાણના કારણે રસ્તાઓ સાંકડા બનતા જાય છે.
નવાઇ ની વાત અે છે કે ટ્રાફિકની સમસ્યાને કાબુમાં કરવા માટે માત્ર છત્રીસ જ ટ્રાફિક જવાનો કાર્યરત છે.
નગર મા અાજકાલ ટ્રાફિક જામ બહુ છે, કેમ ના હોય
લાખો રૃપિયાના ખર્ચે જે ટ્રાફિક સિગ્નલો નાખવેલ છે, તે બધા નકામા ધુળ ખાય છે.
ગુરૃદ્વારા, અંબર ચોકડી, જી.જી.હોસ્પિટલ, ડી.કે.વી, બેડી ગેઈટ, સાત રસ્તા ના સિગ્નલ ખરાબ થયેલ છે.
શહેરમાં દિવસે-દિવસે ટ્રાફિકની વધેલ છે.અને રેંકડીઓ તેમજ દુકાનદારોના દબાણના કારણે રસ્તાઓ સાંકડા બનતા જાય છે.
નવાઇ ની વાત અે છે કે ટ્રાફિકની સમસ્યાને કાબુમાં કરવા માટે માત્ર છત્રીસ જ ટ્રાફિક જવાનો કાર્યરત છે.
Saturday, September 13, 2014
9 DAM Overflow
Last few days of sparse rains bought new water in Jamnagar Dams, however the Ranjit Sagar dam that provide drinking water to City has almost no water.
હાલાર પંથકના અત્યાર સુધીમાં નવ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે,
શહેરને પાણી પુરૃ પાડતા રણજીતસાગર ડેમમાં પાણીની આવક થઈ નથી.
ફુલઝર-૧ - રફુટ,
ડાયામીણસર - ૦.૩૩,
આજી-૪ - ૦.૩૩,
ઉંડ-૧ - ૦.ર૦,
વોડીશાંગ - ૧.૧પ,
મીણસાર-વી - ૦.૬૬,
વેરાડી-ર - ૧.૧પ,
વેરાડી-૧ - ૧.૯૦
હાલાર પંથકના અત્યાર સુધીમાં નવ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે,
શહેરને પાણી પુરૃ પાડતા રણજીતસાગર ડેમમાં પાણીની આવક થઈ નથી.
ફુલઝર-૧ - રફુટ,
ડાયામીણસર - ૦.૩૩,
આજી-૪ - ૦.૩૩,
ઉંડ-૧ - ૦.ર૦,
વોડીશાંગ - ૧.૧પ,
મીણસાર-વી - ૦.૬૬,
વેરાડી-ર - ૧.૧પ,
વેરાડી-૧ - ૧.૯૦
Labels:
Agriculture,
jamnagar,
Jamnagar News,
Jodiya,
Kalavad,
Kalyanpur,
Khambhalia,
news,
Rain
Subscribe to:
Posts (Atom)
Featured Post
2018 Jamnagar Rain as of 17-7
Dhrol (dist Janagar) 2.5 inch Lalpur (dist Jamnagar) 3 inch Jamnagar (dist Jamnagar) 3 inch Jamjodhpur (dist Jamnagar) 2 inch ...